Chandkheda Dosa Tragedy: ચાંદખેડા ઢોંસાકાંડ ફૂડ પોઈઝનિંગ કે સુનિયોજિત કાવતરું? હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટથી ખુલશે રહસ્ય
Chandkheda Dosa Tragedy: ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર 'ઢોંસાકાંડ'માં હવે એક નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટના સામાન્ય ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તેમાં હવે પોલીસને ઘરના જ સભ્યોની સંડોવણી હોવાની આશંકા પ્રબળ બની છે. સત્ય શોધવા માટે હવે પોલીસ પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. Chandkheda…