Latest Hindi News : मां वैष्णो देवी यात्रा पुनः शुरू, हादसे के बाद थी बंद

श्रद्धालुओं के लिए बड़ी राहत की खबर आई है। त्रिकुटा पहाड़ियों पर स्थित प्रसिद्ध वैष्णो देवी धाम की यात्रा बुधवार से फिर शुरू हो गई है।

Hindi Vaartha

Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath #UttarakhandMonsoon #YatraUpdate`

Chardham Yatra :ઉત્તરાખંડમાં ચોમાસા પછી પર વિઘ્નો ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા પર અસર પડી છે. ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ ગઈ છે. રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ હાઈ વે ગોરીકુંડ કેદારનાથ પગપાળા રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Chardham Yatra: ચાર ધામ યાત્રા…

https://vrlivegujarat.com/chardham-yatra-90-drop-in-devotees-roads-clos/

Chardham Yatra ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

Chardham Yatra ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા (Chardham Yatra )પર અસર પડી છે

VR LIVE CHANNEL