ભગવાન શ્રીવિષ્ણુનાં આયુધો

Photo by Raimond Klavins on Unsplash ધરતી પર જ્યારે જ્યારે પણ પાપીઓ અને દુરાચારીનો અત્યાચાર વધવા માંડ્યો, ત્યારે દુષ્ટોનો સંહાર કરવા અને માનવ કલ્યાણ માટે તેમજ ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ યુગે યુગે અવતાર લીધા છે. ભગવાન વિષ્ણુને સંપૂર્ણ જગતનાં પાલનકર્તા કહ્યાં છે. સૃષ્ટિ કલ્યાણ માટે તેમણે અનેકો

reflections.live