સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન કર્યા #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp
ભૂપેન્દ્ર પટેલે જગન્નાથજીના દર્શન #148RATHYATRA #rathyatra #gujarat #bhupendrapatel #bjp - અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાનના દર્શન કરી આરતી ઉતારી હતી. રથયાત્રા પૂર્વે રાજ્યના મુખ્યમંત્રીએ ભગવાન સમક્ષ ભક્તિભાવ સાથે નમન કર્યુ. રથયાત્રાના પર્વને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા…
https://vrlivegujarat.com/cm-bhupendra-patel-e-jagganath-mandir-na-darshan/